દાદા સૌનું કલ્યાણ કરે

|| નાસૈ રોગ હરે સબ પીરા
જપત નિરંતર હનુમંત બલબીરા ||
 

વટીલા ધામનો ઇતિહાસ

ભક્તશ્રી ૧૨ વર્ષની ઉંમરે ગામના એક વડીલના સાથે બાલારામ ધામમાં દર્શન માટે ગયા હતા. બાલારામ ધામમાં ફરતાં ફરતાં એક કાગળનો ટુકડો એમની પાસે આવ્યો. એ કાગળમાં એમણે જોયું તો અલગ અલગ ભગવાનના ફોટો હતા. ત્યારે એમની સાથે રહેલ વડીલે એ બધા ફોટામાંથી એક ફોટો સામે આંગળી ચીંધીને કહ્યું કે આ ફોટો હનુમાનજી ભગવાનનો છે. વડીલે કહ્યું કે આ કાગળ ફેકી દે. પરંતુ ભક્તશ્રીએ એ કાગળ પોતાના ખિસ્સામાં મુકી દીધું.......

Vatila Hanumanji

દર્શન નો સમય

સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે સાંજે ૪:00 થી ૮:00 કલાકે

આરતી નો સમય

દાદાના આદેશ પ્રમાણે મંગળવાર અને શનિવાર સાંજે ૭:૧૫ વાગે દાદાની આરતી કરવામાં આવે છે.

Follow Us

Latest Updates

ગેલરી

કોન્ટેક નંબર

+91 96242 24210
info@vatilahanumanji.org

મંદિર સરનામું

વટીલા ધામ
ગામ - ચંગવાડા, તાલુકો - વડગામ,
જિલ્લો - બનાસકાંઠા - ૩૮૫૫૨૦

દર્શન  સમય

સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે
સાંજે ૪:00 થી ૮:00 કલાકે