મંદિર વિષે

  • વટીલાધામમાં નિસ્વાર્થ હનુમાનદાદાની સેવા થાય છે.
  • વટીલાધામમાં કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા નથી અહીંયા સ્વયં વટીલા દાદા પ્રમુખ સ્થાને બિરાજમાન છે.
  • અહીંયા કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ચાલતી નથી, અહીંયા જોવા કે પૂછવામાં આવતું નથી દોરા-ધાગા બાંધવામાં આવતા નથી અહીંયા દાદાના દર્શન માત્રથી આવનાર ભક્તોના કલ્યાણ થાય છે.
  • અહીંયા ભકતશ્રીએ પોતાની જમીન તમારી શ્રદ્ધા આસ્થાને માન આપી સેવા માટે રાખેલ છે તો પર્યાવરણ ને નુકસાન કરતા કોઈપણ કાર્ય કરીને દાદા વટીલાની નજરમાં ગુનેગાર બનશો નહી.
  • વટીલાધામમાં દાદાને વ્યસન કરી આવનાર વ્યક્તિ બિલકુલ પસંદ નથી તો પાન-મસાલા ગુટખા જેવું કોઈ પણ વ્યસન આ વટીલાધામની ભુમી પર કરવું નહી.
  • અહીંયા દાદાના સેવાકાર્યો વટીલા ભક્ત મંડળ જે એક પરીવાર તરીકે રહે છે અને નિસ્વાર્થ સેવાઓ આપે છે તો આપ ભક્તોએ પણ સાથ સહકાર આપવા વિનંતી.
  • અહીંયા ધર્મભક્તિ સાથે દેશભક્તિને પણ એટલુ જ માન આપવામાં આવે છે દેશના કાયદા - કાનુનને માન આપવું જોઈએ, દેશની સરકારી સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ દેશની સેવા કરનાર દરેક કર્મચારીને માન આપવું જોઈએ દેશહિતના કાર્ય કરી આપણે આપણા દેશનું ઋણ અદા કરવું જોઈએ.

કોન્ટેક નંબર

+91 96242 24210
info@vatilahanumanji.org

મંદિર સરનામું

વટીલા ધામ
ગામ - ચંગવાડા, તાલુકો - વડગામ,
જિલ્લો - બનાસકાંઠા - ૩૮૫૫૨૦

દર્શન  સમય

સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે
સાંજે ૪:00 થી ૮:00 કલાકે